મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.

Sunday, 10 November 2013

વેણીભાઇ પુરોહિત, Venibhai Purohit.


venibhai_purohit_1.jpg“સાંવરિયા, કાહે હોત નઠોર?
ઠાકુર, મૈં ઠૂમરી હું તેરી,
કજરી હું ચિતચોર.
સાંવરિયા, કાહે હોત નઠોર?”
“ચકલામાં ચેતીને ચાલો નવાઇલાલ ! “
“જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?”

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી.
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.”  
  –
સંગીત : દિલીપ ધોળકીયા, સોલી કાપડીયા વિ. વિ. …..  સાંભળો !
હજી આ કોકરવરણો તડકો છે, સાંજ તો પડવા દો.” – સંગીત : ચંદુ મટ્ટાણી   …..  સાંભળો !
” થાકે ન થાકે છતાંયે હો માનવી , ન લેજે વિસામો. ” – ગાંધીજીને પ્રિય ગીત
venibhai_purohit_signature.jpg
# રચનાઓ - 1 – : - 2 - : - 3 - : - 4 - 
__________________________________________
ઉપનામ
  • અખા ભગત
જન્મ
  • 1 – ફેબ્રુઆરી, 1916 ; જામખંભાળીયા
અવસાન
  • 3 – જાન્યુઆરી, 1980 ; મુંબાઇ
અભ્યાસ
  • પ્રાથમિક – મુંબાઇ ; માધ્યમિક – જામખંભાળીયા
વ્યવસાય
  • પત્રકાર
venibhai_purohit.jpg
જીવનઝરમર
  • મુંબાઇમાં ‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા
  • 1939 – 42 અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર તરીકે કામ
  • 1942 – સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ
  • 1949 થી આમરણ – મુંબાઇમાં જન્મભૂમિ સાથે
  • ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી
  • કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા
  • ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા
  • બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર
  • ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના બધા ગીતો તેમના લખેલા છે.
મુખ્ય રચનાઓ
  • કવિતા – સિંજારવ, ગુલઝારે શાયરી, દીપ્તિ, આચમન, સહવાસ – બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ
  • વાર્તાસંગ્રહ  – અત્તરના દીવા, વાંસનું વન, સેતુ
  • સંપાદન – કાવ્યપ્રયાગ
લાક્ષણિકતાઓ
  • રંગદર્શી અને વ્યંગ- વિનોદવાળી રચનાઓ
  • સંગીતની સૂઝ વાળા કવિ
  • ગીતો અને ગઝલોમાં શબ્દ અને લયનું માધુર્ય અને ભાવની સચ્ચાઇ અને કલ્પનાની ચારુતા પ્રગટ થયેલી છે.

No comments:

Post a Comment